Get expert tips from leading Tech Guru -Amish Vyas. He specialize in different technologies including but not limited to computers, mobile phones, gadgets, Web Technologies. Search engine optimization, Social media etc.
જન્માષ્ટમી એ કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ છે . એ દિવસે ભગવાન મથુરા ની જેલ માં જન્મ્યા હતા . તેમના માતા નું નામ દેવકી અને પિતા નું નામ વાસુદેવ હતું . ભગવાન કૃષ્ણ દેવકી ના આઠમા સંતાન હતા . તેમનો જન્મ રાક્ષસો નો વિનાશ કરવા માટે થયો હતો .
No comments:
Post a Comment